________________
૧૦ યતિધામ : ૧ ક્ષમા, ૨ મૃદુતા-નમ્રતા. ૩ સરળતા,
૪ સંતેષ. ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯
અકિચન્ય-અપરિગ્રહ, ૧૦ બ્રહ્મચર્ય. ૧૨ ભાવના : ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર.
૪ એકવ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિજેરા, ૧૦ લેકસ્વરૂપ, ૧૧ બધિદુર્લભ ૧૨ (કષ
છેદ-તાપથી શુદ્ધ) વીતરાગ ધર્મ દુર્લભ ભાવના. ૫ ચારિત્ર : ૧ સામાયિક, ૨ છેદપસ્થાપનીય, ૩ પરિહાર
વિશુદ્ધિ, ૪ સૂક્ષમ સંપરાય, પ યથાખ્યાત.
(I) સામાયિક-મન, વચન, કાયાથી પાપ કરૂં નહિ, કરાવું નહિ, કરતાને સારા માનું નહિ, તેવી જીદગી સુધીની પ્રતિજ્ઞા
II) દેપસ્થાપનીય–કાચી દીક્ષા પછી વડી દીક્ષા. ૬ થી ૯ ગુણસ્થાને હોય.
(III) પરિહાર વિશુદ્ધિ-નવ સાધુને સમુદાય પિતાને ગચ્છના નાયકની અનુજ્ઞા લઈ તપ-ઉપસર્ગાદિ સહન કરવા ૧૮ મહિના સુધી બહાર જાય, તે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ૬ થી ૭ ગુણસ્થાને હાય.
(IX) સૂક્ષ્મ સંપરાય–દશમા ગુણસ્થાને ઉપશમ શ્રેણીમાં કે ક્ષેપક શ્રેણીમાં અત્યંત વિશુદ્ધિમાં સૂક્ષ્મ લેભાણને વેદે તે આ દેશમાં ગુણસ્થાને હોય
(v) યથાખ્યાત—જિનેશ્વર દેએ જેવું કહ્યું છે, તેવું શુદ્ધ ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણસ્થાને હોય.
* ક્ષમા પાંચ પ્રકારે છે. (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા. (૫) ધર્મમાં ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org