SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૩ વધ = કઈ વધ કરે તે (ખ`ધકસૂરિના શિષ્યની જેમ) એનું શુભ ઈચ્છવું. ૧૪ યાચના – સંયમને જરૂરી વસ્તુ માંગતાં સંકોચ ન કરવા, ૧૫ અલાભ નિર્દેષ ભિક્ષા ન મળે તેા (ઢણુ ઋષિની જૈમ સહન કરવું. ૧૬ રાગ – રંગ આવે તેા (સનત્કુમારની જેમ) સહન કરવું, ૧૭ તૃણુ સ્પર્શ = સંથારામાં કાંટા-ડાભ આદિ સ્પશે તે ખેદ ન કરવા. ૧૮ મલ = પરસેવાથી શરીર મિલન થાય તેા સ્નાનની ઇચ્છા ન કરવી. ૧૯ સત્કાર = સન્માન મળે તેા (આર્ય સુહસ્તિની જેમ) અહંકાર ન કરવા. જ્ઞાનના ગવ ન કરવા. ( મારૂ જ્ઞાન ચૌદ પૂર્વીથી અલ્પ છે, એમ વિચારવું) ૨૧ અજ્ઞાન = ઉદ્યમ કરવા છતાં ન આવડે તે, કમને ઉદય સમજી ખેદ ન કરવેા, બીજાને ઘણુ આવડે છે, તેની ઈર્ષ્યા ન કરવી. ૨૨ સમ્યક્ત્વ = જિનેશ્વર પ્રભુના વચનામાં શ’કાન કરવી. શાસ્ર સૂક્ષ્મ-બુદ્ધિ ગમ્ય હોય છે. માટે સમજવા પ્રયત્ન કરવા. ૨૦ પ્રજ્ઞા – ૧ ભૂખ, × તરસ, ૩ ટાઢ, ૪ તડકા, ૫ ડાંસ-મચ્છરના ઉપદ્રવ, ૬ ઋણું વસ્ત્ર, ૭ અતિ, ૮ સ્ત્રી, ૯ વિહાર–ચર્ચા, ૧૦ નિષદ્યા-સ્મશાનમાં કાઉસગ્ગ, ૧૨ આશ, ૧૭ તૃણ સ્પ, ૧૧ શય્યા, ૧૩ ૧૪, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રોગ, ૧૮ મલ, ૧૯ સત્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન, ૨૨ સમ્યકત્વ. આ ૨૨ પરિસહાને સમભાવે સહન કરનાર શીઘ્ર સંસાર સાગરને તરી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy