SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ ગુપ્તિ મનગુપ્તિ-અશુભ વિચારને ત્યાગ કરવો. વચનગુપ્તિ—સાવદ્ય વાણીને ત્યાગ કરવા. કાયગુપ્તિ—કાયાને સયમમાં જોડવી. ६६ ૨૨ પરિસહ : કાય માટે પરિષહ-ઉપસર્ગ આવે ત્યારે સમતા ભાવે સહન કરવું. ૧ ક્ષુધા = નિર્દોષ આહાર ન મળે તે દોષિત આહારની ઇચ્છા ન કરવી. ૨ તૃષ્ણા = તરસ સહન કરવી પણ દોષિત પાણી ન લેવું. ૩ શીત = ૪'ડીમાં અગ્નિનેા ઉપયાગ કરવાના વિચાર ન કરવા. ૪ ઉષ્ણુ = ગરમીમાં પંખા વગેરે વાપરવાના વિચાર ન કરવા. દશ = ડાંસ-મચ્છરથી ખેદ ન કરવા સમતાથી સહન કરવું. ૬ અચેલ – ઉત્તમ-કિંમતી વસ્ત્રની ઈચ્છા ન કરવી. ૭ અરતિ = મનગમતી વસ્તુ ન મળે તેા ઉદ્વેગ ન કરવા. ૮ સ્ત્રી = સ્ત્રીને જોઈ ચલિત ન થવું ( શ્રી સ્થુલભદ્રની જેમ રહેવું. ) ૯ ચર્ચા = ગ્રામાનુગામ વિહાર કરવા. વિહાર ન થાય તા છેવટે સ્થાનાંતર કરવું. ૧૦ નિષદ્યા = શૂન્ય સ્થાને ધ્યાનમાં રહેતા ચલાયમાન ન થવું. ૧૧ શય્યા = ઉંચી-નીચી કે હવા વિનાની જગ્યામાં સુવું પડે તે ખેદ ન કરવા. ૧૨ આકાશ = કટુ વચન કહે તે ( દૃઢપ્રહારીની જેમ ) ક્રોધ ન કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy