SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ६५ આશ્રવા મુખ્ય–૪ છે ૧ મિથ્યાત્વ—જિનેશ્વર દેવના વચન કે શાસ્ત્ર ઉપર અશ્રદ્ધા, કુદેવ કુગુરૂ, કુધર્મ, મિથ્યા પર્યાં માનવા. ૨ અવિરતિ—હિંસાદિ પાપના પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરવેા, ૩ કષાય ક્રોધ, માન, માયા, લેાભ કરવા. ૪ ચેાગ—મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ. આ ચાર આશ્રવેા ખધા દુ:ખનું મૂળ છે, તે બંધ કરવા સવરના આદર કરવા જોઈ એ. સવર તત્ત્વ-૫૭ ભેદ ૫૭ સવર તત્ત્વ—આવતા કર્મને રાકે તે સંવર, બારણું બંધ કરવાથી જેમ ઘરમાં કચરા ભરાતા નથી, તેમ આશ્રવના દ્વાર બંધ કરવાથી સ'વર થાય છે. સમિતિ ગુપ્તિ પરિસહ યતિધમ ભાવના ચારિત્ર ૫ 3 ૨૨ ૧૦ ૧૨ ૫=૫૬ ૫ સમિતિ-૧. ઈાઁ સમિતિ –જીવદયા માટે દર નીચી ષ્ટિ રાખવી. ૨. ભાષા સમિતિ - માઢે મુહપત્તિ રાખી નિર્દોષ, હુિતમિત-છ્યું ખેલવું. ૩. એષાણુ સમિતિ-૪ર દોષ રહિત આહાર પાણી લેવાં, અને પાંચ દોષ રહિત વાપરવા. ૪, આદાન સમિતિ-ઉપષિ વિગેરે લેતાં મૂકતાં પૂજવું પ્રમાજ વું. ૫. પાðિાપનિકાસમિતિ—નિર્જીવ ભૂમિમાં જોઈ ને પરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy