SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (સામાન્ય રીતે X અઢી ક્ષેત્રપુદ્ગલ-પરાવર્તન – પંચ સંગ્રહમાં કહી છે.) - સૂક્ષ્મ નિગદના આ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી તેમને તેમાં જ ઉત્પન્ન થયા કરે છે. બાદર નિગદના જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૭૦ કટાકટી સાગરોપમ સુધી તેમને તેમાં જ ઉત્પન થાય છે. દરેક વનસ્પતિ ઉત્પન્ન થતી વખતે અનેકાય જ હોય છે. પછી જે તે અનંતકાય જાતિની હોય તે તે અનંતકાય જ રહે છે. નહીંતર પ્રત્યેક થઈ જાય છે. વનસ્પતિમાં એક ઝાડ એ ઘણુ બધા ને એક મેટો ખંડ સમજે, તેમાં એક એક ફળ એ એક એક મોટા ગામ સમાન જાણવું. એક એક ગામમાં પણ શેરીએ મહોલ્લાઓ હોય તેમ એક એક ફળમાં પણ જુદા જુદા વિભાગમાં જુદા જુદા અનેક જી હોય છે. ૧૨ કેટલીક વનસ્પતિની રચના મનુષ્યના શરીરની જેવી વિચિત્ર હોય છે. જેમકે – નાળિયેરને ચોટલી, મોટું અને આંખે ” હોય છે. બાવળ વગેરેના થડમાં ઉછેર પ્રમાણે પડ હોય છે, અને વચ્ચે રસ ચૂસવાને ઠેઠ સુધી સીધે સંબંધ હોય છે. વનસ્પતિમાં વળી મગજને સ્થાને મજજા, ચામડીને સ્થાને છાલ નિ = ઉત્પત્તિ સ્થાન, માથાને સ્થાને અગ્રભાગ ઈત્યાદિ રચનાઓ હોય છે. ૪ અઢી ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન = અનંત ઉસર્પિણી અવસર્પિણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy