________________
७५
કષાયની જેમ મંદતા તેમ શુભ કર્મોના રસ વધુ અને અશુભ કર્મોને રસ છે.
લીમડાના સ્વાભાવિક રસને એક ઠાણીએ કહેવાય, એજ રસને ઉકાળીને અડધા રાખીએ તેા એ ઠાણીએ કહેવાય. એજ રસને ઉકાળીને 3 ભાગ રાખીએ તે ત્રણ ઢાણીએ કહેવાય, અને એજ રસને ૐ ભાગ રાખીએ તે ચાર ઠાણીઓ કહેવાય.
એ પ્રમાણે જીવના કષાયે। મંદ, મદંતર તીવ્રતર, તીવ્રતમ સમજવા.
જો કર્મ નિકાચિત ખધાયું હોય તે કઈ પણ ફેરફાર થઈ શકતા નથી પરં'તુ જે નિકાચિત નથી તે ઉદયમાં આવે તે પહેલાં ફેરફાર થઈ શકે છે. તે માટે આઠ કરણુ સમજવા જોઈ એ અધ્યવસાયના બળને કરેણુ કહેવાય છે.
કરણ-૮
૧ બંધન કરણ-કાણુ વણા આત્મ જોડાય તે.
પ્રદેશ સાથે
૨ નિધત્ત કરણ—ક ઢીલા ખંધાયા હાય પણ પછી તેની પ્રશ’સા કરવામાં આવે તે તે કર્યું નિધત્તપણાને પામે છે. જે કમ નિયત્ત અવસ્થાને પામે તેની સ્થિતિ અને રસ અધ્યવસાય દ્વારા ઘટાડી શકાય પણ તેની ઉદીરણા કે સક્રમણ થઈ શકે નહિ. માટે અશુભ કર્મો કર્યાં પછી તે પાપની કદી પ્રશંસા કરવી નહિ.
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org