SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ત્રક) આજના યુવકની ધર્મ પ્રત્યે બેદરકારી માટેની જવાબદારી માતા# પિતાની છે. બાળકને ગળથુથીમાં જૈનત્વને ખોરાક જે ન આપે તે છે તમે વિશ્વાસધાતી છે. બચ્ચાના એક ભવના જીવનને સુધારવાનો વિચાર છે તમે કરી છે, પણ તેના અનેક ભવના જીવનને સુધારવાને માટે કંઈ પણ છે થતું નથી. આગમ દ્ધારક પૂ. આ, શ્રીમદ્ ભાગવાનદ સૂરીશ્વરજી મ. છે આપણે ધર્મને ઉત્કૃષ્ટ મંગળ માનતા હોઈએ, આલાક અને છે પરલોકનું કલ્યાણ કરનારે સમજતા હોઈએ તો ધાર્મિક શિક્ષણ પહેલું છે અને વ્યવહારિક શિક્ષણ પછી એ ક્રમ યેજ જોઈએ. e -પૂ. આચાર્ય દેવશ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. 2 હું બાળકથી બુઢ્ઢા સુધી સર્વને વિઘાથીં માનું છું. વિદ્યાર્થી એટલે 2 વિદ્યાની જરૂરવાળા. પૈસા કોઈના રહ્યા નથી અને સાથે રહેતા નથી, તો સદુપયોગ કરી તમારા બનાવી લે. તમારુ ધન કોઈ લઈ જાય છે એવા ચિન્હા આજના વાતાવરણમાં દેખાઈ રહ્યા છે, તે કોઈ લઈ જાય છે તે પહેલાં તમે સ્વેચ્છાએ તમારું ધન શુભ કાર્યમાં ખચી નાખે, -સ્વ. પૂ. આચાર્ય દેવ વિજય વલભસૂરીશ્વરજી મ. છે જે અવસરે ચોમેર જડવાડનો પવન જોરશોરથી ફૂંકાતો હોય, છે એવા અવસરે આત્માના વિકાસમાં અનન્ય સહાયક ધાર્મિક આધ્યાત્મિક શિક્ષણ માટે સહુ કોઈએ પિતાની સમગ્ર શક્તિનો ભાગ આપવા તૈયાર રહેવું જોઈએ. –સ્વ. પૂ. શ્રીમદ્ વિજય ધભ સૂરીશ્વરજી મ. e આજના વિષમય વાતાવરણમાં માતા પોતે જ પ્રૌઢ વય થવા છે છે છતાં ઉધાડે માથે ફરે, બારીક-ઝીણાં વસ્ત્રો પહેરે ગમે ત્યારે ગમે ત્યાં છે. રખડે, વધારે પડતી ટાપટીપ શાભા કરે, તો તે બાળકમાં સારા સંસ્કાર છે કેવી રીતે રેડી શકાશે ? શતાવધાની પૂ , આ. શ્રીમદ્ વિજય કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મ. | ‘પાઠશાળા વિકાસ’ પુસ્તકમાંથી સાભાર. છે nuasanasanasraauracanso lan Eવસ જે એત, રાણા ‘મેહન પ્રિન્ટરી', નવાપુરા નવીસડક સરત, org/ ક સરત Vain Education internationa SE
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy