SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. જન્મવાવવાથી ઉગે છે, તે જન્મ ગણાય છે. ૧૩. વૃદ્ધિ-અંકુર, ડાળી, પાંદડાં થાય છે. ૧૪. મરણ હિમ વગેરે આઘાતથી મરણ થાય છે, તથા કરમાઈ જવું તે મરણ ગણાય છે. ૧૫. રેગ–હવા પાણી, ખોરાક વગેરેના વિકારથી રોગ થાય છે, અને તેવા ઔષધના ઉપચારથી મટે પણ છે. ૧૬. દ–વેલા ચડવા માટે ઝાડ, વાડ તરફ વળે છે. ઉપરોક્ત પાંચે સ્થાવર જીવોની હિંસા કર્યા વિના સર્વવિરતિધારી મુનિરાજે પિતાનું જીવન ટકાવે છે, તે જીવદયાના પાલનાર ગૃહસ્થોએ પણ યથાશક્તિ જીવદયાનું પાલન કરવું જોઈએ. અને અનિવાર્યપણે હિંસા થાય તે દુઃખ કે પશ્ચાત્તાપ કરવો જોઈએ. = = = = = આજે મનુષ્ય વિજ્ઞાન શબ્દથી ભૌતિક પદાર્થનું જ્ઞાન છે છે સમજે છે. તેથી ભૌતિક સુખોની ઈચ્છાથી પાપ કરવામાં # સંકોચ થતો નથી. અને તેથી આરંભ સમારંભની પ્રવૃત્તિઓ છે છે શરૂ થાય છે. પરિણામે દુર્ગતિના અસંખ્ય દુઃખ પ્રાપ્ત થાય છે. છે જેમ પતંગિયુ રૂપની લાલસામાં તમાં પડી બળી જાય આ છે, તેમ ભૌતિકવાદીઓ છેવટ સુધી માનસિક પીડામાં જ સબડે છે, અને ભોગની લાલસામાં ખતમ થઈ જાય છે. = = = = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy