SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ મિશ્ર ગુણસ્થાનક– વીતરાગ કથિત ધર્મ પ્રતિ રૂચિ અરૂચિ બંનેમાંથી એક પણ ન હોય, તેવી સ્થિતિ આ ગુણસ્થાને હોય છે. આવા પરિણામ અઃમુહૂર્તથી વધુ આત્મામાં ટકતા નથી. અહિં જીવ પરભવનું આયુષ્ય બાંધતે નથી, કે મરતે પણ નથી. ૪ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક-સમ્યગ દર્શન પામેલો જીવ આ ગુણસ્થાનકે આવે છે. આ ગુણસ્થાનકે આયુષ્ય બંધાય તે દેવગતિનું જ બંધાય, આત્મશુદ્ધિને વિકાસ અહીંથી શરૂ થાય છે. મેક્ષ પ્રાપિત સુધી આત્માના વિકાસમાં આ ગુણસ્થાનક મહત્વને ભાગ ભજવે છે. હેય (છોડવા જેવું) અને ઉપાદેય (સ્વીકારવા જેવું) માં જ્ઞાનીના વચનેમાં પૂર્ણ વિશ્વાસ જાગે છે. એક ભવમાં બે વાર અને ભવચક્રમાં ઔપશમિક સમ્યકત્વ પાંચ વાર, ક્ષાપશમિક અસંખ્યાતી વાર અને ક્ષાયિક સમ્યત્વ એક જ વાર થાય છે. ઔપશમિક સભ્યત્વ-અંતમુહૂતથી વધારે વાર ન ટકે, ક્ષાપશમિક સભ્યત્વ-૬૬ સાગરેપમ સુધી ટકે છે. ક્ષાયિક સમ્યકત્વ-સાંદિ અનંત કાળ રહે. ૫ દેશવિરતિ ગુણરથાનક-સાવદ્ય પાપમય વ્યાપારના સવ ત્યાગના લક્ષ્યને નજર સામે રાખી મર્યાદિત ત્યાગમાં આવે ત્યારે આ ગુણસ્થાનક પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy