SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ૬ પ્રમત સયત—સાંસારિક બંધનોથી છૂટી સર્વે સાવદ્યપાપમય વ્યાપારાના ત્યાગની પ્રતિજ્ઞા દ્વારા સંયમ માની આરાધના કરતા જીવ આ ગુણસ્થાનકે હાય છે. ૭ અપ્રમત્ત સયત – સયમ માની સર્વાંત્તમ સાધના સાથે આત્મામાં ( સ્વગુણુમાં) રમતે જીવ આ ગુણસ્થાને હેાય છે. આ (૬-૭) અને ગુણુસ્થાનકમાં જીવ દેશેાન- પૂર્વી કેડિટ કાળ (ક્રાડ પૂર્વ) સુધી રહે છે. - અપૂવ કરણ-અપૂર્વ અધ્યવસાયના બળે ચારિત્ર મેાહનીય કમના ઉપશમ કે ક્ષય માટે અહિંથી ઉપશમ શ્રેણી કે ક્ષેપક શ્રેણિના પ્રારંભ થાય છે. ઉપશમ શ્રેણિ કરનાર જીવ ઉપશમ સમિકતી યા ક્ષાયિક સમકિતી હૈાય છે. જ્યારે ક્ષપક મણિ કરનાર નિયમા ક્ષાયિક સમિતી હાય છે. ઉપશમ શ્રેણિ—કરનાર ૮-૯-૧૦સેથી ૧૧મે - ગુણ સ્થાનકે જાય છે. ક્ષેપક શ્રેણિ—કરનાર ૮-૯-૧૦મૈથી ૧૨મે ગુણુસ્થાનકે જાય છે. ઉપશમ શ્રેણિમાં નિયમા પતન બે પ્રકારે થાય છે. (૧) આયુષ્ય પૂર્ણ ક્ષયે—(ભાયે), (ર) ગુણસ્થાનકને કાળપૂર્ણ થયે ( કાળક્ષયે ). ( ૧ ) ભવચેઅનુત્તર વૈમાનિકમાં જાય. ( ૨ ) કાળક્ષયે—જેમ ચઢ્યો હોય તેમ નીચે ઉતરે, થાવત્ પહેલે મિથ્યાત્વ ગુણઠાણે પણ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy