SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ નીચેના હેતુઓ જાણી બચવાને ઉપાય કરે :– કમબંધના સ્થૂલ હેતુઓ : (1) મિથ્યાત્વ-સત્યને અસ્વીકાર કરે. (૨) અવિરતિ–પાપની છૂટ રાખવી. (નિયમ-પચ્ચકખાણ ન લેવા. (૩) કષાય-ક્રોધ, માન, માયા, લેભ તથા હાસ્યાદિ કષાયનું સેવન કરવું. (૪) ગમન, વચન, કાયાને નિરંકુશ રાખવા. કર્મબંધને જુદા જુદા હેતુઓ : ૧-૨ જ્ઞાનાવરણ, દશનાવરણ–ગુરૂ તરફ અનિષ્ટ આચરણ કરે, લજજાથી ગુરૂને ઓળવે અને ગુરૂ કહે. ગુરૂને ઘાત કરે, ગુરૂ ઉપર દ્વેષ રાખે, ભણનારને અંતરાય કરે, નિંદા કરે, જ્ઞાન-જ્ઞાનીની આશાતના કરે તો આ બંને કર્મ બંધાય છે. ૩ વેદનીય—(સાતા વેદનીય) માતા-પિતા–ધર્માચાર્ય વડિલની ભક્તિ કરે, ક્ષમા–જીવદયા-મહાવ્રત–અણુવ્રત પાળે, મન વચન કાયાને તથા કષાયને વશ રાખે, દાન આપે, તથા ધર્મમાં દઢ એવો સાતા વેદનીય કર્મ બાંધે છે. (આશાતા વેદનીય) તેથી વિપરીત આચરણવાળે અશાતા વેદનીય બાંધે છે. ૪ મેહનીય–(દર્શન મોહનીય) પાપ માર્ગને ઉપદેશ આપે, સાચા માર્ગને નાશ કરે, દેવદ્રવ્યનો નાશ કરે, જિન-મુનિ–દેરાસરપ્રતિમા. સિંધને ઠેષ કરનાર દર્શન મોહનીય કર્મ બાંધે છે. (ચારિત્ર મેહનીય) કપાય-કષાયમાં આસક્ત ચારિત્ર મેહનીય બાંધે છે. ૫ આયુષ્ય–(૧) મહારંભ પરિગ્રહમાં રક્ત, રૌદ્રધ્યાની, જીવન ઘાત કરનાર, વતભંગ ઋષિઘાત, રાત્રિભોજન કરનાર નરકનું આયુષ્ય બાંધે છે. (૨) કપટી, શલ્યવાળે, માયાવી તિર્યંચનું આયુષ્ય બાંધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy