SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જન ગાઉ ધનુષ આંગળ ૩૩૭૩ જબૂદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭–૩ – ૧૨૮ - ૧૩ –––૪ ૧૫૪૯ જન ગાઉ ધનુષ આગળ x ૨૫૦૦૦=૭૯૫૬૯૪૧૫૦-૧-૧૫૧૫૬૦ ક્ષેત્રફળ થાય. ૩ વર્ષ—( વાસ-ક્ષેત્રે) ભરત, ઐરાવત, મહા વદેહ એ ૩ કર્મભૂમિ, હિમવંત, હરિવર્ષ, હિરણ્યવંત, રમ્યફ, દેવકુરૂ, ઉત્તરકુરૂ એ ૬ અકર્મભૂમિ છે. ૪ પર્વત–૩૪ વૈતાઢય દીઘ (રૂપાના) ૨૫ પેજન ઉંચા મૂળમાં પ૦ જન જાડા ૪ , ગાળી (રત્નના) ૧૦૦૦ જન ઉંચા ૧૦૦૦ એજન જાડા જુઓ–બાકીના અનુસંધાન પેજ-૧૨૬, ૧૨૭ ૫ ભૂમિ શિખરો –ભૂમિ ઉપર શિખરે છે. આ ૩૪ ૩ષભફટ ચેત્રીશ વિજેમાં ૮ કરિટ મેરૂ ઉપર ૮ જંબૂકૂટ જંબૂ વૃક્ષ ઉપર ૮ શામલિકૂદ શાલ્મલિ વૃક્ષ ઉપર ૫૮ ભૂમિ –શિખરો છે. ૬ તીર્થો–મહાવિદેહના ૩૨ વિજયે તથા ભરત ઐરાવતની એક એક એમ ૩૪ વિજયેમાં માગધ-વરદામંપ્રભાસ નામના ૩-૩ તીર્થો છે. એટલે ૩*૩= ૧૦૨ તીર્થો છે. દરેક તીર્થ સમુદ્રના કિનારાથી દૂર, દેવની રાજધાનીવાળા દ્વીપ છે. ચક્રવતી દિવિજય કરવા નિકળે ત્યારે અક્રમ કરી દેવને જીતે છે. ત્યારે દેવ ચકવતીને શરણે આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy