SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ખાદ્ધ દાન-ગુરૂની આજ્ઞા વિના મધુર આહાર બીજાને વહેંચી દે. (૧૮) ખદ્ધાદન-મધુર આહાર પિતે વાપરી લે, (૧૯) અપતિશ્રવણ-દિવસે ગુરુ બેલાવે ત્યારે ન બેલે તે. (૨૦) ખટ્ટ (ભાષણ)-કર્કશ મોટા ઘાંટા પાડીને બેલે તે. (૨૧) તત્રગત ( , )–પિતાના આસને બેઠા બેઠા જ જવાબ આપે. (રર) કિમ ( , )–શું છે? શું કહે છે? ઈત્યાદિ બેલે તે. (૨૩) તુમ ( , )-તું, તને, હારા ત્યિાદિ તેછડાઈથી (૨૪) તજજાત ( , )–ગુરૂ શિખામણમાં જે વચન કહે તે જ જવાબમાં સામે ઉલટો જવાબ આપે. (૨૫) સુમન-ઈધ્યથી દુભાતે હોય તેમ વર્તે, ગુરૂ પ્રત્યે સારૂં મન-વિવેક ન દર્શાવે. (૨૬) નેસ્મરણુ-ગુરૂ ધર્મકથા કહેતા હોય ત્યારે તમને યાદ નથી, એમ ન હેય ઈત્યાદિ કહે. (૨૭) કથા છેદ–ગુરૂ ધર્મકથા કહેતા હોય ત્યારે એ કથા હું તમને સમજાવીશ ઈત્યાદિ કહી કથા ભંગ કરે. (૨૮) પરિષદૂ ભેદ–-ગુરૂ કથા કહેતા હોય ત્યાં વચ્ચે આવીને સમય થઈ ગયો છે ઈત્યાદિ કહી સભાનો ભંગ કરે. (૨૯) અનુસ્થિત કથા–ગુરૂ ધર્મકથા કહેતા હોય, તેટલામાં પિતાની ચતુરાઈ બતાવવા એ જ કથાનો વિસ્તાર કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy