________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૪ ] આધિદૈવિક દુ:ખઃ ત્રણ પ્રકારનાં દુઃખમાંનું એક
જે દેવગે થાય છે તે. ટાઢ, તાપ, ભૂત, પ્રેત,
દુકાળ, મરકી આદિથી થતાં દુ:ખ. આધિભૌતિક દુ:ખ? પિતાના સ્કૂલ સૂક્ષ્મ શરીર
રૂપ સંઘાતથી ભિન્ન હોય અને નેત્ર ઈદ્રિયને વિષય હોય તે, અને તેનાથી ઉત્પન્ન થતું જે દુઃખ તે આધિભૌતિક દુઃખ જેમ કે ચોર,
વાઘ, સર્પ આદિ. આધ્યાત્મિક દુ:ખ? આત્માના આશ્રયે રહેવા
વાળા જે સ્થૂલ, સૂક્ષ્મ શરીરથી ઉતપન્ન થતું દુઃખ. તેને જ અધ્યાત્મ તાપ પણ કહે છે. જેમ કે-રોગ, ભૂખ, તરસ, શેક, મોહ આદિથી
થતાં દુઃખ. આનંદઃ બ્રહ્મજ્ઞાનથી થતું સુખ, બ્રહ્માનંદ, વિષયા
નંદ અને વાસનાનંદ એવા ત્રણ પ્રકારને
આનંદ છે. આનંદમય કેશઃ પાંચ કેશમાંને એક; કારણ
શરીરરૂપ અવિદ્યામાં રહેલી પ્રિય, મેદ અને
પ્રમોદ એ વૃત્તિઓ સહિત મલિન સર્વ. આત પુરુષઃ વિશ્વાસગ્ય પુરુષ; યથાર્થ વક્તા.
For Private and Personal Use Only