Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૯ ] સંશય: સંદેહ, તે પ્રમાણગત અને પ્રમેયગત એમ બે પ્રકારનું છે. શ્રુતિ કર્મને બેધ કરે છે કે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, એવી ચિત્તવૃત્ત તે પ્રમાણુગત સંશય છે. જગતનું કારણ બ્રહ્મ છે કે માયા છે, એવી જે ચિત્તવૃત્તિ તે પ્રમેયગત સંશય છે. ન્યાયશાસ્ત્રમાં કહેલા સેળ પદાર્થો માં ત્રીજે પદાર્થ, સંસ્કારઃ પૂર્વ કર્મના અંકુર; વાસના. સંહિતાઃ ધર્મને બોધ થવાને અર્થે રચેલે ગ્રંથ તે (જેમ મનુસ્મૃતિ મહાભારત ઇત્યાદિ) અથવા જેમાં સારી રીતે હિતનું પ્રતિપાદન કરેલું હોય તે વણેનું અતિશય સાન્નિધ્ય. સાક્ષાત્કાર: અપરક્ષાનુભવ. સાક્ષીઃ અંતઃકરણમાં રહેલું ચેતન, પ્રકાશક, દ્રષ્ટા; આત્મા. સાધનચતુષ્ટય : જ્ઞાનનાં ચાર સાધન : વિવેક, વિરાગ્ય, સમાદિ છ સંપત્તિ અને મુમુક્ષુતા. સામયિકાભાવ: અમુક સમય માટે જે અભાવ હોય તે. જેમ કેાઈ માણસ બહાર ગયે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130