________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૩ ]
સ્વમાવસ્થા : અંતઃકરણની ત્રણ અવસ્થામાંની એક,
જેમાં અંતઃકરણ મનમય પદાર્થોને અનુભવ કરે છે.
સ્વમ અવસ્થા: અંતઃકરણની વૃત્તિ શરીરમાં જ કલ્પિત વિષ રચીને તેને આકારે થાય તે
અવસ્થા. સ્વરૂપાનુસંધાન બ્રહ્મનું ચિંતન, આત્મસાક્ષાત્કાર. સ્વરૂપ લક્ષણઃ જે લક્ષણ પિતાના લક્ષ્યમાં કાયમ રહેતું હોય છે. જેમ કે, આત્મા સચ્ચિદાનંદ
સ્વરૂપ છે. સ્વસ્વરૂપઃ બ્રહ્મ, આત્મા. સ્વાધ્યાય : અષ્ટાંગયોગના નિયમોને એક પ્રકાર;
વેદવેદાંગનું આવર્તન. સ્વેદજઃ પસીનાથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ જેવાં
કે જ, માંકણ આદિ. હોગ: પ્રાણને રોકી પ્રાણાયામ કરી ચિત્તને
વિક્ષેપ અટકાવવું તે; એક પગે ઊભા રહેવું, હાથ ઊંચા કરી રાખવા, એ આદિ ઉપાથી ચિત્તને મારવું તે.
For Private and Personal Use Only