________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨૧ ]
સાંખ્ય : તત્ત્વવિચાર જ્ઞાન. સિદ્ધિ યોગથી પ્રાપ્ત થતું અલૌકિક સામર્થ્ય
અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિત્વ અને ઈશિત્વ, એ આઠ પ્રકારની
સિદ્ધિ છે. સૂક્ષ્મ શરીરઃ ત્રણ શરીરમાંનું એક, જે ભેગનું
સાધન છે તે, પંચ પ્રાણ, પંચ જ્ઞાનેંદ્રિય, પંચ કમેંદ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર મળીને
સૂકમ અથવા લિંગશરીર કહેવાય છે. સૂત્રાત્મા સમષ્ટિ લિંગશરીરને અભિમાની, હિરણ્ય
ગર્ભ; બ્રહમા. સુષુપ્તિઃ અંતઃકરણથી ત્રીજી અવસ્થા; ગાઢ નિદ્રા.
અંતઃકરણ પોતાના કારણ અજ્ઞાનરૂપ થાય તે
અવસ્થા. સૃષ્ટિ-દષ્ટિવાદઃ મિથ્યા અને બાધર્તા, માનસિક
સૃષ્ટિ અથવા જીવકૃત જગત માનવું તે. સ્થિતપ્રજ્ઞ જીવન્મુક્ત, નિશ્ચલ જ્ઞાનબુદ્ધિવાળો પુરુષ. સ્કૂલ શરીરઃ પંચીકૃત મહાભૂતોથી ઉત્પન્ન થયેલું
શરીર જે ભોગનું સાધન છે તે.
For Private and Personal Use Only