________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ]
સ્થૂલાધતીન્યાય : સ્કૂલ બતાવી ધીરે ધીરે સૂક્ષમ
ઉપર લઈ જવું તે; જેમ કે અરુંધતીને તારે બહુ સૂક્ષ્મ છે. તે બતાવવા માટે પ્રથમ ચંદ્રમંડળ બતાવવામાં આવે અને કહે કે એ અરુંધતી છે, પછી કહે કે ચંદ્રથી જુદા તારા તે અરુંધતી છે, પછી કહે કે સત તારા તે અરુંધતી છે. પછી તેમાંના ત્રણ નીચેના તારા બતાવે અને પછી કહે કે તેમાંને વચ્ચેનો તારે તે અરુંધતી છે; અને છેવટે કહે કે તે તારા પાસે ઝીણે તારે છે તે અરુંધતી છે. તે જ પ્રમાણે પંચ કેશ ઉપરથી સૂક્ષ્મ આત્મા સમજાવવામાં
આવે છે તે સ્થૂલારુંધતીન્યાય કહેવાય છે. સિદ્ધિઓના પ્રકાર: જન્મજા, ઔષધિજા, મંત્રજા,
તપિતા અને સમાધિજા. રણઃ પ્રતીતિ, ભાન, પ્રકાશ, ચલણ વલણનું
સામર્થ્ય. સ્મરણભકિત: પિતાના ઈષ્ટદેવના નામને અને
તેમના ગુણેને સાંભળવા તે. સ્મૃતિજ્ઞાનઃ ઇંદ્રિયેના સંબંધ વિના સંસ્કારજન્ય જ્ઞાન,
For Private and Personal Use Only