Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] હોય ત્યારે ઘરમાં તેને અભાવ હોય છે તે સામયિકાભાવ. સામાન્ય ચૈતન્ય સત્, ચિત્, આનંદરૂપે સર્વત્ર વ્યાપી રહેલું ચેતન તે. સામાન્યાધિકરણ્યઃ એક જ અર્થના બે શબ્દોને પરસ્પર સંબંધ, બે વસ્તુને સદા અભેદ જેમ કે, કૂટસ્થ અને બ્રહ્મનું તથા ઘટાકાશ અને મહાકાશનું સામાન્યાધિકરણ્ય કહેવાય છે. ભિન્ન ભિન્ન અર્થને વાચક શબ્દનું એક અર્થમાં રહેવું. “તત્વમસિ” એ વાક્યમાં તત્ અને વમનું સામાન્યાધિકરણ્ય છે. સામીપ્ય : મોક્ષના ચાર પ્રકારમાં એક પ્રકાર ઈશ્વરના સેવકરૂપે તેની સમીપમાં રહેવું તે. સાયુજ્ય: એક પ્રકારને મેક્ષ ઈશ્વરના સમાન . વિભૂતિ પ્રાપ્ત થવી તે. સારૂપ્ય: એક પ્રકારને મેલ, ઈશ્વરના અનુજરૂપે તેના સમાન રૂપની પ્રાપ્તિ થવી તે. સાલય: એક પ્રકારની મુક્તિ; ઈશ્વરના લેકમાં પ્રજારૂપે રહેવું તે. સાષ્ટિ : એક પ્રકારને મોક્ષ ઈશ્વરના યુવરાજરૂપે રહેવું તે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130