Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૭ ] ની પરિપક્વાવસ્થા. એના બે પ્રકાર છે: વિકલ્પ અને નિવિકલ્પ. સમાધિદોષઃ લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ આ ચાર સમાધિમાં વિન્નરૂપ છે. સમ્યક્ દનઃ યથા જ્ઞાન. સર્વાત્મભાવઃ બ્રહ્મ અને આત્માની એકતા, અભેદ. સવિકલ્પ : નામ, જાતિ, ગુણ આદિની કલ્પના સહિત; સગુણુ. સવિકલ્પ સમાધિ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રિપુટીના ભાન સહિત બ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા. એના એ પ્રકાર છેઃ દૃશ્યાત્તુવિદ્ધ અને શબ્દાનુંવિશ્વ. કામ, ક્રોધાદ્ધિ વૃત્તિઓના સાક્ષીપણા વડે ભેદ પામેલી એકાગ્રતા તે દૃશ્યાવિદ્ધ છે અને ‘દું માસ્મિ ' એવા શબ્દ સહિત એકાગ્રતા તે શબ્દાનુવિદ્ધ સમાધિ છે. , સંગ: લાભિસ`ધિ; પદા ભાગે પ૨ આસક્તિ, સચિત્કમ : પૂર્વ જન્મામાં કરેલાં કર્મોનાં ખીજના સમૂહ ફળ આપ્યા વિના એકઠા થયેલા હાય તે. સ’પ્રજ્ઞાતયેાગ જેમાં ધ્યેય વિષયના અત્યંત : : For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130