________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવાય સંબંધ છે. નિત્ય સંબંધને સમવાય સંબંધ કહે છે. ઉપાદાન અને ઉપાદેયભાવરૂપ
સંબંધ પણ સમવાય છે. સમવાયી કારણ: (ન્યાય) કાર્ય અભિન્ન કારણ
ઉપાદાન કારણ, સમવાય સંબંધથી રહેલું
કારણ, સમષ્ટિઃ સમગ્ર, સમૂહ, જેમ કે, એક વૃક્ષ તે વ્યષ્ટિ
અને ઘણાં વૃક્ષોને સમૂહ જે વન તે સમષ્ટિ. સમષ્ટિ અજ્ઞાનઃ ઈશ્વરની ઉપાધિ માયા. સમષ્ટિ સૂક્ષ્મ શરીરઃ હિરણયગર્ભની ઉપાધિ. સમષ્ટિ સ્થલ શરીરઃ વિરાટની ઉપાધિ જરાયુજ
આદિ ચાર પ્રકારનાં શરીર, સમાનઃ પાંચ પ્રાણમાં એક, જેનું નાભિ સ્થાન
છે અને ખાધેલા અન્નજળને પાચન ચાગ્ય
બનાવે છે. સમાધાન: છ સંપત્તિમાંની એક; બ્રહ્મમાં મનની
એકાગ્રતા. સમાધિ ચિત્તની એકાગ્રતા, જેમાં વિજાતીય
પ્રવાહને તિરસ્કારપૂર્વક સજાતીય પ્રવાહ વહે અને માત્ર અભેદ બ્રહ્મ જ સફરે તે નિદિધ્યાસન
For Private and Personal Use Only