________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૫ ]
સગુણ ઉપાસના કારણબ્રહ્મ ઈશ્વર અને કાર્યબ્રા
(હિરણ્યગર્ભ આદિ)ની ઉપાસના. સત્ ઃ જેને ત્રણે કાળમાં બાધ કે નિષેધ થઈ શકે
નહિ એવું અદ્વિતીય બ્રા, સત્તાઃ હવું તે, વિદ્યમાનતા. એ સત્તાના ત્રણ
પ્રકાર છે પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિ
ભાસિક સત્તા. સત્યઃ ત્રણે કાળમાં બાધ ન પામે અને એકરૂપે રહે તેવું નિત્ય તત્વ. કોઈનું અહિત ન થાય
એવું યથાર્થ ને પ્રિય બલવું તે. સોમોક્ષ જ્ઞાનીને વર્તમાન જન્મમાં જ વિદેહ
કૈવલ્ય-રૂપ જે મેક્ષ થાય છે તે. સર્વાપત્તિ: આત્મસ્વરૂપની પ્રાપ્તિ એટલે કે હાથમાં
રાખેલા આમળાંની પેઠે પિતાના આત્મસ્વરૂપને
પ્રત્યક્ષ અનુભવ છે તે. જ્ઞાનની ચોથી ભૂમિકા. સમવાય સંબંધ: (ન્યાય) બે પદાર્થ જુદા ન
પડી શકે એવી રીતે તેને જોડનાર અને એકને નાશ થાય તે બીજાને પણ નાશ થાય એ સંબંધ. જેમ કે તંતુ અને પટને સંબંધ, દ્રવ્ય અને ગુણ તથા અવયવ અને અવયવીને
For Private and Personal Use Only