Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 114
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩] શ્રવણુ જ્ઞાનનાં અંતરંગ સાત સાધનમાંનું એક વેદાંતવચને વડે જીવબ્રહ્મની એક્તાનું વિવેચન સાંભળવું તે; શ્રોત્રિય અને બ્રહ્મનિષ ગુરુના મુખથી મહાવાક્યોને યથાયોગ્ય અર્થ સમજવો તે. શ્રવણુભકિત: પિતાના ઇષ્ટદેવના ગુણાનુવાદ પ્રેમ અને શ્રદ્ધા સહિત સાંભળવા તે. શ્રવણુલિંગ : (૨) ઉપક્રમો પસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપત્તિ. શ્રુતિઃ ઉપનિષદ, વેદાન્ત; વેદવચન. શ્રોત્રિય : વેદ અને ઉપનિષદેને અર્થપૂર્વક સારે અભ્યાસ જેણે કર્યો હોય તે. ષમિક જરા, મરણ, ભૂખ, તરસ, શેક અને મેહ એ છે ઊર્મિ છે. તેમાં જરા, મરણ એ સ્થલ શરીરની ઊર્મિ છે. ભૂખ, તરસ એ પ્રાણની ઊર્મિ છે અને શાક અને મોહ એ મનની ઊર્મિ છે. પષ: ( ન્યાય) ઈશ્વર સર્વત્ર વ્યાપક અને નિત્ય છે, તેથી ભિન્ન રીતે માનતાં જે નડતર આવે તે દોષ કહેવાય છે. આ દેશ છ પ્રકાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130