________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩] શ્રવણુ જ્ઞાનનાં અંતરંગ સાત સાધનમાંનું એક
વેદાંતવચને વડે જીવબ્રહ્મની એક્તાનું વિવેચન સાંભળવું તે; શ્રોત્રિય અને બ્રહ્મનિષ ગુરુના મુખથી મહાવાક્યોને યથાયોગ્ય અર્થ
સમજવો તે. શ્રવણુભકિત: પિતાના ઇષ્ટદેવના ગુણાનુવાદ પ્રેમ
અને શ્રદ્ધા સહિત સાંભળવા તે. શ્રવણુલિંગ : (૨) ઉપક્રમો પસંહાર, અભ્યાસ,
અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપત્તિ. શ્રુતિઃ ઉપનિષદ, વેદાન્ત; વેદવચન. શ્રોત્રિય : વેદ અને ઉપનિષદેને અર્થપૂર્વક સારે
અભ્યાસ જેણે કર્યો હોય તે. ષમિક જરા, મરણ, ભૂખ, તરસ, શેક અને
મેહ એ છે ઊર્મિ છે. તેમાં જરા, મરણ એ સ્થલ શરીરની ઊર્મિ છે. ભૂખ, તરસ એ પ્રાણની ઊર્મિ છે અને શાક અને મોહ એ મનની
ઊર્મિ છે. પષ: ( ન્યાય) ઈશ્વર સર્વત્ર વ્યાપક અને
નિત્ય છે, તેથી ભિન્ન રીતે માનતાં જે નડતર આવે તે દોષ કહેવાય છે. આ દેશ છ પ્રકાર
For Private and Personal Use Only