Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨] માને છે, શુદ્ધ ચૈતન્ય વિરુદ્ધ ધર્મને આશ્રય છે, એમ પણ માને છે. શુભેચ્છા ઃ આ વિશ્વમાં ગ્રહણ કરવા યંગ્ય અને તજવા યોગ્ય ને ગુરુ અને શાસ્ત્રથી જાણવાની તીવ્ર ઈચ્છા. જ્ઞાનની સાત ભૂમિકામાંની પ્રથમ ભૂમિકા. શૂન્યવાદી : સર્વનું કારણ અભાવ છે, જગત શૂન્યમાંથી ઉત્પન્ન થયું છે અને શૂન્યરૂપ છે એમ માનનારા બુદ્ધધમી માધ્યમિક સર્વ જો ન્ય-સર્વશૂન્ય છે” એ એમને સિદ્ધાંત છે. શેષઃ અંગભૂત અથવા બાકી રહે તે શેષશેષીભાવઃ શેષપણું ગૌણપણું. શકનાશ : મારા બ્રહ્મસ્વરૂપમાં શોક દુઃખદ નથી એમ જાણવું તે. શ્યાલસામેય ન્યાયઃ પ્રજન જાણ્યા વિના સમાન સંજ્ઞા અથવા નામથી બ્રમ થાય તે પિતાની શાળા અને કુતરાનું એક જ નામ હોય તે એકને વિષે બોલતાં બીજાને માટે બોલાય છે એમ સમજવામાં આવે તે. શ્રદ્ધાઃ સંપત્તિમાંની એક ગુરુ અને શાસ્ત્ર ઉપર વિશ્વાસ, સ, સી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130