________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 1
]
શબ્દબ્રહ્મ: વેદ; પ્રણવ શબ્દવૃત્તિ: શબ્દના અર્થને પ્રકાર, શક્તિવૃત્તિ
અને લક્ષણવૃત્તિ એવા એના બે ભેદ છે. શત્રુ(અરિ)વગ: પલેકના વિરોધી આંતર
શત્રુઓને સમૂહ તેમાં કામ-ઇચ્છા અથવા પ્રાપ્ત વસ્તુના ભાગની ઇચ્છા, કોધ, લોભ, મોહ,
મદ અને મત્સર. ' શમઃ ૫ સંપત્તિમાંની પ્રથમ; મનોનિગ્રહ; મનને
બહિર્મુખ થતું અટકાવવું તે, મનની શાંતિ. શરીરઃ પૂર્વજન્મનાં પુણ્ય પાપરૂપી કર્મોથી બંધા
ચેલું સુખદુઃખના ભોગનું સ્થાન; ધૂલ, સૂક્ષ્મ
અને કારણ એવા એના ત્રણ પ્રકાર છે. શાસ્ત્રઃ કૃતિ, સ્મૃતિ, સૂત્રાદિ શાસ્ત્ર કહેવાય છે. શાંતાવૃત્તિઃ હર્ષ, વૈરાગ્ય, ક્ષમા, ઉદારતાદિ સત્વ
ગુણની વૃત્તિ શાંતવૃત્તિ છે. શાંતાત્મા : શુદ્ધ બ્રહ્મ. શુદ્ધાદ્વૈત : વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ. એમાં માયાના
અધ્યાસથી સૃષ્ટિ થાય છે એમ માનવામાં આવતું નથી, પણ માયારહિત શુદ્ધ બ્રાના આવિર્ભાવ-તિરોભાવથી સૃષ્ટિ થાય છે, એમ
For Private and Personal Use Only