SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૫ ] સગુણ ઉપાસના કારણબ્રહ્મ ઈશ્વર અને કાર્યબ્રા (હિરણ્યગર્ભ આદિ)ની ઉપાસના. સત્ ઃ જેને ત્રણે કાળમાં બાધ કે નિષેધ થઈ શકે નહિ એવું અદ્વિતીય બ્રા, સત્તાઃ હવું તે, વિદ્યમાનતા. એ સત્તાના ત્રણ પ્રકાર છે પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિ ભાસિક સત્તા. સત્યઃ ત્રણે કાળમાં બાધ ન પામે અને એકરૂપે રહે તેવું નિત્ય તત્વ. કોઈનું અહિત ન થાય એવું યથાર્થ ને પ્રિય બલવું તે. સોમોક્ષ જ્ઞાનીને વર્તમાન જન્મમાં જ વિદેહ કૈવલ્ય-રૂપ જે મેક્ષ થાય છે તે. સર્વાપત્તિ: આત્મસ્વરૂપની પ્રાપ્તિ એટલે કે હાથમાં રાખેલા આમળાંની પેઠે પિતાના આત્મસ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ છે તે. જ્ઞાનની ચોથી ભૂમિકા. સમવાય સંબંધ: (ન્યાય) બે પદાર્થ જુદા ન પડી શકે એવી રીતે તેને જોડનાર અને એકને નાશ થાય તે બીજાને પણ નાશ થાય એ સંબંધ. જેમ કે તંતુ અને પટને સંબંધ, દ્રવ્ય અને ગુણ તથા અવયવ અને અવયવીને For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy