________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩ ]
પાસેથી સત્શાસ્ત્રનું શ્રવણ કરવું અને તેમણે ઉપદેશ કરેલા વિષયનું મનન કરવું તે. જ્ઞાનની
સાત ભૂમિકામાંની બીજી ભૂમિકા. વિજ્ઞાનઃ દશ્યમાત્રને બાધ થઈ જાય અને એક જ
અદ્વિતીય બ્રહ્મ છે, એ અનુભવ થાય તે; બુદ્ધિ. વિજ્ઞાનમયકેશ: પાંચકોશમાંને એક પંચ
જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ મળીને વિજ્ઞાનમયકોશ
કહેવાય છે. વિજ્ઞાનવાદઃ બુદ્ધધમ ગાચારને મત; જેઓ
માને છે કે સર્વ પદાર્થ બુદ્ધિથી ભિન્ન નથી, અને બુદ્ધિ ક્ષણિક વિજ્ઞાનરૂપ છે. સર્વ ક્ષણ
–આ સર્વ પદાર્થ ક્ષણિક બુદ્ધિરૂપ છે. તેમાં પણ પ્રવૃત્તિ વિજ્ઞાન અને આલયવિજ્ઞાન
એવા બે પ્રકાર છે. વિતંડાવાદઃ (ન્યાય) જે વાદમાં પોતાને મત
સ્થાપન કરવામાં આવતું નથી, પણ માત્ર સામા
પક્ષનું ખંડન કરવામાં આવે છે, વિૌષણ દ્રવ્યદ સંપત્તિ મેળવવાની ઈચ્છા. વિદેહમુક્તિઃ પ્રારબ્ધને ક્ષય થવાથી ત્રણે દેહરૂપ
અજ્ઞાનને નાશ થવો અને ચૈતન્યમાત્ર અવશેષ
For Private and Personal Use Only