________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૨ ] પાઠ કર્યા કરે છે. વાસનાનંદ: વિષયે વિના બ્રહ્માનંદની વાસનાથી
સુખ થાય છે. જેમ કે સુષપ્તમાં બ્રહ્માનંદને અનુભવ કર્યા પછી જાગ્રત થતાં તેના સંસ્કાર થોડો સમય રહે છે. અને જેને લીધે ફરીને તે સ્થિતિમાં જવા પ્રયત્ન કરાય છે, તે બ્રહ્મા
નંદની વાસના છે. એ જ વાસનાનંદ છે. વિકમ વિરુદ્ધ કર્મ-નિષિદ્ધ કર્મ-શાએ જે કર્મ
કરવાની ના પાડી છે તે કર્મ. વિકારઃ ૧ જન્મ, ૨ અસ્તિતા (પૂર્વ અવિદ્યમાનનું
અસ્તિત્વમાં આવવું તે), ૩વૃદ્ધિ, ૪ વિપરિણામ,
૫ અપક્ષય અને ૬ વિનાશ. વિક્ષેપઃ ચિત્તની પાંચ અવસ્થામાંની ત્રીજી અવસ્થા
ધ્યાનમાં પ્રવૃત્ત ચિત્તની બાહ્ય વૃત્તિ થાય તે વિક્ષેપ કહેવાય છે. અથવા સ્કૂલ, સૂમ બે શરીર સહિત ચિદાભાસ વિક્ષેપ શબ્દથી
કહેવાય છે. વિક્ષેપશકિત: પ્રપંચ (જગત) અને તેનું જ્ઞાન
ઉત્પન્ન કરનારું જે અજ્ઞાનમાં સામર્થ્ય છે તે. વિચારણુંઃ વિવેકાદિ ચાર સાધન સંપાદન કરી
તથા સશુરુનું વિધિવત્ શરણ કરી તેમની
For Private and Personal Use Only