________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
t૧૦૦ ] વદવ્યાઘાતઃ (ન્યાય) બેલવામાં જ દોષ આવે
તે; જેમ કે મારા મુખમાં જીભ નથી. જીભ ન હોય તે “મારા મુખમાં જીભ નથી” આ વચન પણ બોલી શકાય નહિ. એટલે બોલતાં
જ વિરોધ આવે છે. તે વદવ્યાઘાતદોષ છે, વર્ણઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર
વણે છે. વસ્તુ સત્, ચિત્ આનંદસ્વરૂપ બ્રહ્મ, શુદ્ધ
ચેતન, આત્મા. વસ્તુપચ્છેિદઃ પદાર્થને અન્ય વસ્તુ વડે વિભાગ. વંદન ભક્તિ પોતાના ઇષ્ટદેવને પ્રેમપૂર્વક દીન
ભાવથી નમસ્કાર કરવા તે. વંદ : વેદાન્ત, ગુરુ અને ઈશ્વર. વાક્ય આકાંક્ષા, ગ્યતા અને આસક્તિ, એ
ત્રણવાળે જે પદોને સમૂહ તે વાય. વાક્યના પ્રકાર બે છે : ૧ લૌકિક-આપ્તપુરુષે કહેલું, ૨ વૈદિક–સર્વજ્ઞ ઈશ્વરે કહેલું અથવા ૧ અવાતર વાક્ય-“ઈશ્વર છે” એમ પક્ષ જ્ઞાન કરાવે, ૨ મહાવાક્ય-“
તમતિ એમ અપક્ષ જ્ઞાન કરાવે.
For Private and Personal Use Only