________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૧ ]
વાગ્યાથ : શબ્દની શક્તિ–વૃત્તિ વડે જાણવામાં
આવતા અર્થ; મુખ્ય અર્થ, શક્યાર્થ શબ્દને સીધો અર્થ,
વાણીના પ્રકારઃ પરા, પશ્યન્તી, મધ્યમ અને વિખરી. પરા નાભિમાં છે, પશ્યન્તીનું સ્થાન હૃદય છે. મધ્યમા કંઠના મધ્યભાગમાં રહે છે, અને
જીભ, દાંત હેઠ વગેરેમાં વૈખરી રહે છે. વાદઃ તત્ત્વવસ્તુના બોધની ઇચ્છાવાળા બે પુરુષની
પ્રશ્ન-ઉત્તરરૂપ જે કથા તેનું નામ વાદ. ૧ પ્રતિબિંબવાદ ૨ અવ છેદવાદ. અથવા ૧ આરંભવાદ, ૨ પરિણામવાદ અને ૩ વિવર્તવાદ. ૧ વાદ-ગુરુશિષ્ય–સંવાદ, ૨ અપવાદયુક્તિપ્રમાણકુશળ પંડિતનો વાદ (પોતાના મતનું ખંડન અને સામા પક્ષના મતનું ખંડન).
૩ વિતંડાવાદ. વાસનાય : લોકવાસન, દેહવાસના અને શાસ્ત્ર
વાસના, કાન્તરમાં જવાની ઇચ્છા તે લેકવાસને. શરીર હું છું એમ માની તેને પુષ્ટ કરવાની ઈચ્છા તે દેહવાસના. અનેક પ્રકારનાં શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા તે શાસ્ત્રવાસના. તેને એક પ્રકાર પાઠવાસના પણ છે. શાસ્ત્રોને
For Private and Personal Use Only