________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૫ ]
વિભુ : વ્યાપક પ્રહ્મ. વિમશઃ વિવેકપૂર્વક વિચાર. વિરાગ: આ લેક તથા પરાકના પદાર્થોના
ભેમાં અરુચિ તે વિરાગ. વિરાટ સમષ્ટ સ્થલ પ્રપંચ સહિત ચેતન, વિશ્વાનર. વિવત કારણઃ પૂર્વ અવસ્થાને ત્યાગ કર્યા વિના
અન્ય અવસ્થાની પ્રાપ્તિ તે વિવતી ઉપાદાનકારણ છે. સ્વરૂપમાં કઈ પણ જાતનું પરિણામ થયા વિના-કર્યા વિના–જે કાર્યને ઉત્પન્ન કરે– પ્રતીતિ કરાવે તે વિવતી કારણ. જેમ બ્રહ્મમાં જગત અથવા દોરીમાં સર્ષ ભાસે, ત્યાં બ્રહ્મને અને દોરીને વિવર્ત એટલે ભ્રાંતિ અથવા કપના છે. વિવવાદઃ અધિષ્ઠાનના સ્વરૂપને નહિ છોડતાં
દોષના યોગથી જુદા રૂપે પદાર્થ જણાય છે
એવું કથન, તે વિવર્તવાદ કહેવાય છે. વિવિદિષા સંન્યાસઃ પરમ તત્વને જાણવા માટે
જે સંન્યાસ ગ્રહણ કરવામાં આવે છે તે. વિવેક: ૧ જ્ઞાનના ચાર સાધનમાંનું પ્રથમ સાધન
૨ નિત્ય-અનિત્ય, સત્ય-અસત્યનું પૃથકકરણ
For Private and Personal Use Only