________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] કરવું તે તેનો પૃથક પૃથક વિચાર કરે તે. ૩ આત્મા નિત્ય છે અને આત્માથી ભિન્ન બ્રહ્મલેક પર્યત સર્વ અનિત્ય છે, એ પ્રકારે શ્રતિ, સ્મૃતિ અને યુક્તિ વડે વિચાર તેનું નામ વિવેક છે. ૪ સાક્ષી આત્માને પાંચ કેશથી
જુદો કરીને નિશ્ચય કરે તે વિવેક કહેવાય છે. વિશિષ્ટાદ્વતઃ અદ્વૈતના ત્રણ પ્રકાર છે તેમાં એક
રામાનુજાચાર્યને એ મત છે. એમાં બ્રહ્મ, ચિત (જીવ) અને અચિત (જડ) એમને ભેદ
માને છે. વિશુદ્ધઃ અવિદ્યારૂપ મળથી રહિત. વિશેષ ચૈતન્યઃ અંતઃકરણની વૃત્તિના અગ્રભાગમાં
સ્થિર થયેલું ચેતન. વિશ્વઃ વ્યષ્ટ, સ્થૂલ અભિમાની જીવ. વિષયઃ ભેગનાં સાધન-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને
ગધ એ પાંચ વિષયે છે. ૧ એ તમાત્રાઓ પણ કહેવાય છે. ૨. શાસ્ત્રોના ચાર અનુબંધમાં એક બ્રહ્મ અને આત્માની એકતા વેદાંતશાસ્ત્રને
વિષય (પ્રતિપાદ્ય) છે. વિષયાનંદ: વિષે પ્રાપ્ત થવાથી તેના ભોગની -
ઈચ્છા શાંત થઈ મન અંતર્મુખ થાય ત્યારે
For Private and Personal Use Only