________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૪ ] રહી જવું તે, સંસારરૂપ પ્રપંચની પ્રતીતિરહિત
બ્રહ્મસ્વરૂપે સ્થિતિ. વિદ્યા: બ્રહ્મજ્ઞાન. વિદ્યાનંદઃ બ્રહ્મજ્ઞાનથી ઉત્પન્ન થતું સુખ અથવા
આનંદ, શાસ્ત્રવિચારથી પ્રાપ્ત થતે કૃતકૃત્યને
આનંદ. વિદ્વતસંન્યાસ ચિત્તની શાંતિ માટે તત્ત્વજ્ઞાની જે
સંન્યાસ ગ્રહણ કરે છે તે. વિદ્ધસંન્યાસીના બાાચિહ્ન ને આચાર પરમહંસ જેવાં અથવા
અવ્યક્ત હોય છે. વિનિગમવિરહ (ન્યાય) છ દેશમાં એક એક
નિશ્ચયાત્મક યુક્તિને અભાવ. વિપરીત ભાવના આત્મા દેહાદિ રૂપ છે. અથવા
“જગત સત્ય છે” એમ માનવું તે; વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો ત્યાગ કરી તેના વિષે જુદા
પ્રકારની બુદ્ધિ કરવી તે મિથ્યા જ્ઞાન. વિપર્યયઃ જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે છે તેમ
માનવું તે; બ્રમ; જેમ છીપમાં રૂપું ભાસે છે તેમ આ સઘળે પ્રપંચ અધિષ્ઠાન બ્રહ્મમાં ભાસે છે, તે વિપર્યય છે; ઊલટું ભાસવું.
For Private and Personal Use Only