________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંશમાંને એક, કે જે પ્રિય આનંદરૂપ છે તે. પ્રિયવૃત્તિઃ આનંદમયકેશની ત્રણ વૃત્તિમાંની એક.
ઈષ્ટ વસ્તુના દર્શનથી ઉત્પન્ન થતી આનંદની વૃત્તિ. પ્રૌઢિવાદઃ (ન્યાય ) પ્રતિવાદીનું કહેવું માનીને
પણ સ્વમતમાં દેષનો પરિહાર કરે તે, અથવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું તે; વિરુદ્ધ વાતને પણ સ્વીકાર કરી સ્વમતનું સ્થાપન
કરવું તે. ફલ : ષ લિંગમાંનું એક. ગ્રંથના શ્રવણથી તથા
તેમાં કહેલી રીતે યત્ન કરવાથી જે પ્રજન
સિદ્ધ થાય તે. ફલચૈતન્ય ચિદાભાસ. ફલાવ્યાપ્તિ ચિદાભાસનો વિષય ચિદાભાસ પદાર્થ
ને પ્રકાશે તે; વ્યાપ્યતા. જ્યારે અંતઃકરણની વૃત્તિ પદાર્થાકાર થાય છે ત્યારે તે વૃત્તિ પદાવચ્છિન્ન ચિતન્ય ઉપરનું આવરણ હટાવે છે અને વૃત્તિમાં રહેલ ચિદાભાસ નામરૂપને પ્રકાશ કરે છે. આ ચિદાભાસ વડે નામરૂપને
પ્રકાશ થી તે ફલવ્યાપ્તિ. ફિલાભિસંધિ : ફળનો સંબંધ, ફળની ઈચ્છા.
સ, સા,
For Private and Personal Use Only