________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 44 ]
પછી
વધે છે,
છ સ્થિતિ છે. ઉત્પન્ન થયા પહેલાં માટીમાં પ્રાગભાવના પ્રતિચેાગીરૂપથી રહે છે. કારણની પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે, પકવવામાં આવે છે, ઠાકર લાગતાં ખેા ખા થાય છે અને આખરે ભાંગી જાય છે—નાશ પામે છે એ પ્રમાણે દરેક પદાર્થમાં સમજવુ. ભૂતગ્રામચતુષ્ટય ચાર પ્રકારનાં પ્રાણી-જરાયુજ, : અ'ડજ, સ્વેદજ અને ઉર્દૂભજ્જ.
ભૂમાઃ દેશ, કાલ અને વસ્તુના પરિચ્છેદથી રહિત વ્યાપક પરમાત્મા. આનંદસ્વરૂપ પરમાત્મા. ચો થૈ મૂમા તન્નુલક્=જે વ્યાપક પરમાત્મા છે તે જ સુખરૂપ છે.
ભૂમિકા ઃ જ્ઞાનનાં પથિયાં. એ સાત છે: ૧ શુભેચ્છા-(સાધનચતુષ્ટયસ'પન્ન થવાની ઇચ્છા ). ૨ સુવિચારણા-(શ્રવણ-મનન વડે વેદાંતવામ્યાને! વિચાર). ૩ તનુમાનસા–(નિદિધ્યાસનથી સૂક્ષ્મ વસ્તુ વિચારવાની ચેાગ્યતા. મનની સૂક્ષ્મ અવસ્થા તનુતા ). ૪ સત્ત્વાપત્તિ-સાક્ષાત્કાર (વિકલ્પ સમાધિ ). ૫ અસ‘સક્તિ-( વિકલ્પ સમાધિમાંથી નિર્વિકલ્પમાં જવુ' તે. આક્તિહિત અવસ્થા). ( પદાર્થોભાવિની
For Private and Personal Use Only