________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે : આમાં અગ્નિમાં જલ પેઠે સિંચવાની યેગ્યતા નથી. માટે અગ્નિ શબ્દને બંધ થાય
નહિ. એગ્યતા વિના પદાર્થધ થતું નથી. રજોગુણઃ પ્રકૃતિના ત્રણ ગુણમાંને બીજો ગુણ,
જે દેહીને કામમાં પ્રવૃત્ત કરાવે છે અને વિષમાં રાગ ઉપજાવે છે તથા કામ, ગર્વ, ફોધ, તૃષ્ણાદિ ઉત્પન્ન કરે છે. રસ તથા રસ ગુણ : ૧ મધુર, ૨ અલ (ખાટા),
૩ લવણ ( ખા ), ૪ કટુ (કહે ), ૫ કષાય (સૂ) અને ૬ તિક્ત (તીખ ). રસગુણ પૃથ્વી અને જળ બે દ્રામાં રહે છે. પૃથ્વીમાં છ પ્રકારનો રહે છે અને જળમાં એકલો
મધુર રસ રહે છે. રસાસ્વાદઃ નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિઘ છે
તેમાંનું એક સત્ત્વગુણને પ્રકાશ થતાં જે આનંદ, જ્ઞાન, સિદ્ધિ આદિ પ્રાપ્ત થાય તેમાં જ ચિત્તને આનંદ પામવા દઈ આગળ ન લઈ જવું તે, સવિકલ્પ સમાધિમાં થતે વિક્ષેપ, નિવૃત્તિજન્ય અને સોપાધિક આનંદ તે રસાસ્વાદ. તે નિર્વિકલ્પ સમાધિમાં જતાં અટકાવ કરે છે. સંપ્રજ્ઞાત સુખની ઇચ્છા.
For Private and Personal Use Only