________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિવાય કઈ પ્રાણીમાં રહેતું નથી. તેથી તે ગાયને અસાધારણ ધર્મ છે, તેથી તે ગાયનું લક્ષણ છે. એના બે પ્રકાર છે: ૧ તટસ્થ લક્ષણ
અને ૨ સ્વરૂપ લક્ષણ. લક્ષણદોષ (૩): ૧ અવ્યાપ્તિદોષ, ૨ અતિ
વ્યાપ્તિષ અને ૩ અસંભવદોષ. ત્રણ દોષથી રહિત જે લક્ષણ તે નિર્દોષ લક્ષણ છે. લક્ષણાવૃત્તિઃ જ્યાં શબ્દને વાચ્ય અથવા મુખ્ય
અર્થ લાગુ ન પડે ત્યાં શબ્દનો પરંપરા સંબંધ જોઈ અર્થ કરે તે; “રચિવ રક્ષાશક્યાથેના સંબંધને લક્ષણો કહે છે. આ લક્ષણાના ત્રણ પ્રકાર છે: ૧ જહતી, ૨ અજહતી અને ૩ ભાગત્યાગ અથવા જહતી–
અજહતી લક્ષણ. લક્ષ્ય અર્થઃ લક્ષણ વૃત્તિથી જાણવા એગ્ય અર્થ,
ગર્ભિત અર્થ તાત્પર્યાર્થ. લયઃ નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિધ્ર છે તેમાંનું
પહેલું નિદ્રા, આલસ્ય આદિ એક રીતે વૃત્તિને અભાવ, નાશ; કાર્યની કારણરૂપે સ્થિતિ કારણુમાં નિવૃત્તિ એ લય છે. ઉપાદાન કારણ વિદ્યમાન છતાં કાર્યને જે તિરોધાન–માત્ર છે
For Private and Personal Use Only