________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૯] રાગ ઃ વિષયોમાં પ્રીતિ, નેહ, ઉત્કટ ઇચ્છા-તૃષ્ણ. રાજગઃ જીવ-બ્રહ્મની એકતા કરવા માટે સાધન
ચતુષ્ટય અને સમભૂમિકાદિ જ્ઞાન કમરૂપ સાધને ને ઉપયોગ કરી ચિત્તવૃત્તિને મારવી તે. ધારણા, ધ્યાન અને સમાધિને અભ્યાસ કરી ચિત્તને શ્રેયાકાર બનાવવું તે. પ્રાણને રોકી પ્રાણાયામ કરી ચિત્તનો વિક્ષેપ અટકાવવું તે
હઠગ કહેવાય. રૂઢિવૃત્તિ ઃ આ શબ્દનો આ જ અર્થ થાય એવા
લેકેના સંકેત પ્રમાણે પિતાના અર્થને બતાવવાનું પદમાં રહેલું સામર્થ્ય જેમ કે ઘટ,
પટ, વગેરે. રૂ૫ તથા રૂપગુણ: ૧ ધોળ, ૨ નલ, ૩ રક્ત,
૪ પીત, ૫ હરિત (લી ), ૬ કપીશ (ભૂખરે) અને ૭ ચિત્ર (કાબરચિતરે), એ રૂપગુણ પૃથ્વી, જળ તેજ એ ત્રણ દ્રવ્યમાં છે. પૃથ્વીમાં સાતે પ્રકારનાં રૂપ છે. જળ અને
તેજમાં એકલે ધોળો (શુક્લ ) ગુણ રહે છે. લક્ષણ : અસાધારણ ધર્મ, જે ધર્મ પિતાના લક્ષ્ય
સિવાય બીજે રહે નહિ તે ધર્મ. જેમ કે ગોદડીવાળી ગાય. અહીં ગદડીપણું ગાય
સ. સ.
For Private and Personal Use Only