________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૪ ]
નંદ અને નિજાનંદ, યોગાનંદ, અદ્વૈતાન,
આત્માનંદ, એ બધાં એનાં જ નામો છે. અહ્માભ્યાસ: બ્રહ્મનું જ ચિંતન, તેનું જ કથન
અને બધ; અને બ્રહ્મને વિષે જ તત્પર રહેવું તે. तचिंतनं तत्कथनं अन्योन्यं तत्प्रबोधनम् ।
एतदेकपरत्वं च ब्रह्माभ्यासं विदुर्बुधाः ॥ બ્રહ્માંડઃ ચૌદ ભુવન. ભક્તઃ ચાર પ્રકારના. ૧. આત—અધ્યાત્મ આદિ
દુઃખોથી વ્યાકુળ. ૨ જિજ્ઞાસુ–પરમાત્મતત્ત્વ જાણવાની ઈચ્છાવાળો. ૩ અર્થાથી–આ લેક અને પરલેકના ભેગની ઈચ્છાવાળો. ૪ જ્ઞાની
જીવનમુક્ત ભક્તિઃ સ્વસ્વરૂપનું અથવા ઈષ્ટદેવનું ધ્યાન અથવા
અનુસંધાન. પિતાના ઈષ્ટદેવ ઉપર અથવા વાસ્તવિક સ્વરૂપ ઉપર પ્રોતિ એ ભક્તિ છે.
સ્વનિનુસંધાને મિિરમિપીચપિતાને સ્વરૂપનું અનુસંધાન એ ભક્તિ છે.-શ્રીમદ્ રાંઝરીય ભગવાન: ભગ અશ્વર્યવાન વાળા એટલે છે
અશ્વર્ય જેનામાં હોય તે. ૧. સમગ્ર વભાવ ૨. સમગ્ર ધર્મ, ૩. સમગ્ર યશ, ૪; સમગ્ર શ્રી, ૫. સમગ્ર જ્ઞાન. ૬. સમગ્ર વાગ્ય.
For Private and Personal Use Only