________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૯]
મત્સર : ઈષ્ય-બીજાની ચડતી સ્થિતિ સહન ન
થઈ શકે છે. મદઃ ૧ મારા જેવા બીજો કોણ છે એવી ચિત્તની
વૃત્તિ અથવા હર્ષની વૃત્તિ તે મદ. ૨ વિદ્યા, ધન, કુળ, શીલ, તપ, યૌવન, સત્તા વગેરે નિમિત્તથી પતે બીજા કરતાં શ્રેષ્ઠ છે એવી
બુદ્ધિ તે મદ. મનઃ અંતઃકરણની સંકલ્પ-વિકલ્પ કરનારી વૃત્તિ. મનનઃ જ્ઞાનનાં શ્રવણદિ ત્રણ મુખ્ય સાધનમાંનું
એક; વેદાંતવાક્યના શ્રવણ કરેલા અર્થનું પુનઃ પુનઃ ચિંતન કરવું તે; જીવ અને બ્રહ્મના અભેદની સાધક અને ભેદની બાધક યુક્તિઓ વડે અતિ
બ્રહ્મનું ચિંતન કરવું તે. મનોમયકોશઃ પાંચ કોશમાંને એક. પાંચ જ્ઞાનેન્દ્રિય
અને મને મળીને મનોમય કેશ થાય છે. મલપાપઃ રાગદ્વેષાદિ વિકાર, અંતઃકરણના મેલ છે. મહત્તત્વઃ (સાંખ્ય) સમષ્ટિ બુદ્ધિ. મહાકાશ: કાંઈ પણ ઉપાધિરહિત, સર્વત્ર એકરસ,
વ્યાપક આકાશ, મહાનાલ્યા: મહત્તવ,
For Private and Personal Use Only