________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ]
પ્રમાણ. આ પ્રમાણે છે છે કે પ્રત્યક્ષ, અનુમાન,
ઉપમાન, શબ્દ, અનુપલબ્ધિ અને અર્થપત્તિ. પ્રમાણુચેતનઃ અંતઃકરણની વૃત્તિ ઇંદ્રિ દ્વારા
નીકળીને પદાર્થ પર્યત ગઈ હોય ત્યાં તે વૃત્તિએ પદાર્થ સુધી જતાં જેટલું ચેતન રોકેલું
હોય તે. પ્રમાણુગત અસંભાવનાઃ (જુએ સંશય). પ્રમાતા : ઉપરનાં છ પ્રમાણે વડે પદાર્થોને જાણ
નાર જીવ; અંતઃકરણવિશિષ્ટ ચેતન, સાધિષ્ઠાન અંતઃકરણમાં પડતું ચિદામાનું પ્રતિબિંબ,
જ્ઞાતા, કર્તા, ભોક્તા વગેરે. પ્રમાતાચેતનઃ અંતઃકરણે જેટલાં ચેતનને રોકેલું
હોય તેટલું ચેતન. પ્રમેય: પ્રમાણ વડે જાણવા યોગ્ય પદાર્થ. પ્રમાણ | નો વિષય હોય તે. પ્રમેયગતઅસંભાવનાઃ (જુએ સંશય). પ્રમેયચેતનઃ ઘટાદિ વિષયોએ જેટલું ચેતન
રેકેલું હોય તે. પ્રમેદઃ આનંદમય કેશની ત્રણ વૃત્તિમાંની એક
ઇષ્ટ વસ્તુના ભેગથી જે સુખ થાય તે.
For Private and Personal Use Only