Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧ ] ચારે તરફ ગયેલ છે અને શુદ્ધ છે). આ પ્રમાણે દરેક ઉપનિષદેશમાં પાતપાતાની રીતે ઉપક્રમ અને ઉપસ'હાર મળે છે. પુરાણામાં પણ જોવામાં આવે છે. જેમ કે શ્રીમદ્ ભાગવતમાં મગલાચરણ કરતી વખતે પ્રથમ લેાકમાં ઉપક્રમ કરતાં કહે છે કે: સચ્ચું રેં ધીÍ ્ ' ( અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ) અને અંતે ઉપસારમાં કહે છે કે, સત્યં પર ધીમહિ ’ આ પ્રમાણે પરમ સત્ય વસ્તુ એ શ્રીમદ્ ભાગવતના પ્રતિપાદ્ય વિષય છે; ઉપક્રમ એટલે શરૂઆત અને ઉપસ'હાર એટલે સમાપ્તિ. ઉપનય : જુઓ 'ચાવયવ, 6 ઉપનિષદ : પર સત્યની નજીક લઈ જનારું શાસ્ત્રબ્રહ્મવિદ્યા, વેદાંત. ઉપપત્તિ ઃ વિષયપ્રતિપાદન કરવાની યુક્તિ, ઉપમાન ૭ પ્રમાણમાંનું એક; ઉપમાથી જ્ઞાન થાય તે; જેમ કે ગાયના જેવું રાઝ હોય છે; એ જાણ્યા પછી જ'ગલમાં રાઝને જોતાં આ પ્રાણી ગાયના જેવું છે તેથી રાઝ છે એવું જ્ઞાન થવું તે. ઉપરત : ઉપરામતાં; ખાદ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ; ઇંદ્રિયાનું પાતપાતાના વિષચેાથી પાછા હઠવું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130