________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૩ ] આધ્યાત્મિક દુખ છે. શરીરનો આશ્રય કરીને રહેલું દુઃખ પિતાથી ભિન્ન હોય પણ દેખાય નહિ એવા નિમિત્તથી પ્રાપ્ત થતું દુઃખ આધિદૈવિક છે. જેમ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે અને શરીરથી ભિન્ન અને જોઈ શકાય એવાં કારણોથી પ્રાપ્ત થતું દુઃખ આધિભૌતિક છે. જેમ કે ચોર,
સાપ, લડાઈ વગેરેથી પ્રાપ્ત થતું દુઃખ. તિતિક્ષા : દુખ મટાડવાને ઉપાય કર્યા વિના
અને ચિંતા તથા ખેદરહિત સર્વ દુઃખ સહન કરવાનું બળ. અનુબંધ ચતુષ્ટયમાંના એક ષટસંપત્તિમાંની એક સંપત્તિ. “સહુનં સહુવાનાં અતિવારપૂર્વ મુમુક્ષોત્તમો ધર્મ | કઈ પણ પ્રકારના પ્રતિકાર વિના સર્વ દુઃખને સહન
કરવાં એ મુમુક્ષુને ઉત્તમ ધર્મ છે. તિર્યકૂઃ પશુ, પક્ષી, કીટ, પતંગ આદિ. ત્રિપુટી જ્ઞાતા, જ્ઞાન, ય વગેરે ત્રણ ત્રણનાં જોડકાં. તરીયાવસ્થા: તુરીય પદ જ્ઞાનની સાત ભૂમિકા
માંની છેલી ભૂમિકા-સાતમી ભૂમિકા; જ્યારે જ્ઞાની સર્વદા તન્મય થઈ વૃત્તિ માત્રના સ્કુરણરહિત થઈ નિર્વિકલ્પમાં જ રહે, બ્રહ્મપદ,
મોક્ષ.
For Private and Personal Use Only