________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૮ ] તે મત. એ મત સાંખ્યદર્શનવાળાને છે. પરીક્ષાઃ કઈ વસ્તુના લક્ષણની યથાર્થતા-અયથાર્થ
તાની તપાસ કરવી તે. લક્ષણ બરાબર છે કે નહિ
તે વિષે વિચાર, પરોક્ષજ્ઞાન પ્રત્યક્ષ નહિ એવું; બ્રહ્મ છે એમ
જાણવું તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અશ્રદ્ધારૂપી પ્રતિબંધની નિવૃત્તિ થતાં સતગુરુ અને સતશાસ્ત્રનાં વચન શ્રવણ કરવાથી ઉત્પન્ન
થાય છે.. પાદસેવનભક્તિ : પિતાના ઈષ્ટદેવ અથવા તેમની
પ્રતિમાનાં ચરણકમળની શ્રદ્ધાની પ્રીતિથી સેવા
કરવી તે. પાપ : શાસ્ત્રનિષિદ્ધ કર્મ. પામર : ચાર પ્રકારનાં મનુષ્ય છેઃ પામર, વિષયી,
જિજ્ઞાસુ અને મુક્ત. જેઓ શાસ્ત્રસંસ્કારરહિત અને નિષિદ્ધ તથા વિહિત ભેગે વિષે આસો
હોય તે પામર કહેવાય છે. પારમાર્થિક જીવઃ ફૂટસ્થ ચેતન. પારમાર્થિક સત્તાઃ જેને ત્રણે કાળમાં બાધ
શાય નહિ તેની સત્ય અથવા પારમાર્થિક સત્તા
ન પામર કહે ઉત ભેગો વિકારરહિત
For Private and Personal Use Only