________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] નાડી: શરીરની અંદરની માટી રગો. એ દશ છેઃ
ઈડા, પિંગલા, સુષુષ્ણ, ગાંધારી, હસ્તિજિદ્વા, પૂષા, પર્યાસ્વની, લકુહા, અલંબુષા અને
શંખની. નિગમન: જુઓ પંચાવયવ. નિગ્રહઃ (ન્યાય) પરાજયનું કારણ, સંયમ,
ઇદ્રિ અને મનને પોતાના વિષયમાંથી પાછા
વાળી આત્મામાં સ્થિર રાખવા તે. નિજાનંદઃ પોતાના સ્વરૂપનો આનંદ; બ્રહ્માનંદને
અનુભવ. નિત્યઃ ત્રણે કાળમાં રહેનારું; ઉત્પત્તિ તથા નાશ
રહિત; અવિનાશી, ત્રિકાલાબાધ્ય. નિત્યકમ : જે ન કરવાથી જરૂર પ્રત્યવાય લાગે
તે કમ. (જેમ કે, સ્નાન, જપ, હોમ, દેવપૂજન,
આતિથ્ય અને વૈશ્વદેવ એ છે નિત્યકર્મ છે.) નિત્યપ્રલયઃ નિત્ય ક્ષણે ક્ષણે મનુષ્યાદિ પ્રાણીઓ
ને જે નાશ થાય છે તે અથવા જેને નિત્ય
જે સુષુપ્તિ થાય છે તે. નિદિધ્યાસનઃ બ્રહ્મમાં ચિત્તની એકાકાર વૃત્તિ
સજાતીય પ્રત્યયનો પ્રવાહ અને વિજાતીય
For Private and Personal Use Only