________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ). અંતરાત્માને ગ્રહણ કરવા સમર્થ નથી. પંચતમાત્રા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને
ગંધ પાંચ તન્માવ્યા છે. સૂમ ભૂત અથવા
પંચભૂતનું બીજ. પંચનિયમ અષ્ટાંગયોગમાંને એક નિયમના પાંચ
પ્રકાર છે. જુઓ નિયમ. પંચપ્રલય: નિત્યપ્રલય (સુષુપ્તિ), અવાન્તર પ્રલય
અથવા મન્વન્તર પ્રલય, દૈનંદિન પ્રલય (બ્રહ્માની સુષુપ્તિ), બ્રહ્મપ્રલય અથવા મહાપ્રલય (બ્રહ્માનું આયુષ્ય પૂરું થતાં તેનો નાશ થ તે) અને આત્યંતિક પ્રલય (મુક્તાવસ્થા). આ પાંચ પ્રલય છે. વળી શ્રીમદ્ ભાગવતમાં આ પ્રલાને ચાર વિભાગમાં વિભક્ત કર્યા છે. નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક. નિત્ય પ્રલય સુષુપ્તિ, નિમિત્તિક પ્રલય બ્રહ્માને દિવસ પૂરે થતાં થાય છે. પ્રાકૃત પ્રલય બ્રહ્માનું આયુષ્ય પૂરું થતાં મૂળ પ્રકૃતિમાં તેને લય છે તે અને આત્યંતિક પ્રલય મેક્ષને કહે છે. સૈકાલિક નિષેધને પણ કહે છે. અર્થ એ કે જગત થયું
જ નથી તે. પંચપ્રાણુ અને ઉપપ્રાણ પ્રાણ, અપાન, વ્યાન,
સ, સા.
For Private and Personal Use Only