________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] સૃષ્ટિ અથવા જેવી દષ્ટિ-જ્ઞાન, તેવી સૃષ્ટિ. આ વાદમાં દષ્ટિથી સ્વતંત્ર પદાર્થનું અસ્તિત્વ સ્વીકારાતું નથી, તેથી જ્ઞાનાનુસારી સેય કહેવાય છે. સુખ-દષ્ટિવાદમાં યાનુસારી જ્ઞાન એટલે જેવું ય-પદાર્થ હોય તેવું જ્ઞાન છે. દષ્ટિ-સૃષ્ટિવાદ એ વેદાંતને ઊંચે સિદ્ધાંત છે. આમાં સર્વ
પ્રપંચને સુષુપ્તિમાં લય થાય છે. દેવયાનઃ સૂર્યપ્રાણમાં (સૂર્યનાડીમાં પ્રાણ ચાલતો
હાય) દેહત્સર્ગ થવાથી સૂર્યમાં ગતિ થાય તે માગ. ઉપાસકને માટે ઊર્ધ્વ લેકમાં જવાને માર્ગ અચિંગ એ માર્ગે જવાથી માણસ બ્રહ્મલોકમાં જાય છે અને ત્યાં બ્રહ્માની સાથે અમુક વખત રહી, ત્યાંના ભોગ ભોગવી બ્રહ્માજીની સાથે મુક્ત થાય છે. પણ ભોગની ઈચ્છાવાળા હોય તે મનુષ્યલોકમાં પવિત્ર અને શ્રીસંપન્ન માતાપિતાને ત્યાં અવતરે છે અથવા
યોગીના કુળમાં જન્મ લે છે. દેશઃ સાકાર વસ્તુઓને અવકાશ આપનાર અને
જેના ભાવ વડે વસ્તુઓની પરસ્પરની દિશા
એને વ્યવહાર થાય છે તે. દેશપરિચ્છેદઃ સ્થળથી ભેદ, વિભાગ થાય તે.
For Private and Personal Use Only