________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ
]
'अत्यन्ताभावप्रतियोगित्वम् देशपरिच्छेदत्वम् ।' અત્યંતાભાવનું જે પ્રતિવેગી છે તે દેશપરિ છેદ
વાળું હોય છે. દેહઃ દેહ ચાર છેઃ સ્કૂલ, સૂમ, કારણ અને મહા
કારણ દેહની અવસ્થા છે છે. તેમાં (૧) શિશુએક વર્ષના દેહને સમય. (૨) કૌમાર-પાંચ વર્ષ સુધીના દેહને સમય. (૩) પૌગડ-છ થી દસ વર્ષ સુધીના દેહને સમય. (૪) કિશોર૧૧ થી ૧૫ વર્ષ સુધીના દેહને સમય. (૫) યૌવન–૧૬ થી ૪૦ વર્ષ સુધીના દેહને સમય. (૬) જરા-ચાલીસ વર્ષ ઉપરને સમય, ક્ષેત્ર
કહેવાય છે. દેહીઃ દેહમાં રહીને તેને નિયામક સાક્ષી છે તે,
આત્મા. દૈવી સંપત : ઉચ્ચ વાસના, સાત્વિક વૃત્તિ. દેાષ: (પાપ) જગતને કર્તા કેણુ છે, તે સંબંધી
વિચાર કરવામાં છે દોષ એટલે વિરુદ્ધતા નડે છે તે. એ દોષ છે છેઃ આત્માશ્રય, અન્યન્યાશ્રય, ચકકા, અનવસ્થા, વિનિગમના, વિરહ અને પ્રાગલપ. બીજા ત્રણ દોષ છેઃ મલદોષ, વિક્ષેપષ અને આવરણ દેવ
For Private and Personal Use Only