________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૫ ]
થતું નથી અને પ્રારબ્ધને ભેગથી ક્ષય થાય છે. તે ઉપરાંત પાપ, પુણ્ય અને મિશ્રિત એ પ્રકારે પણ કર્મના ત્રણ ભેદ છે. મેન્દ્રિયઃ જેના વડે કર્મ થાય છે તે ઇન્દ્રિયઃ વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ–એ પાંચ
કમેન્દ્ર છે. કષાય? રાગદ્વેષાદિના સંસ્કાર વિષયવાસના; તીવ્ર
વાસના વડે અંતઃકરણની જડતા જેવી સ્થિતિ, શૂન્યતા, નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિજ્ઞ છે. તેમાંનું એક, જે ચિત્તને વિષ તરફ વારંવાર
આકર્ષણ કરે છે; રાગ. કંઠમણિન્યાયઃ ગળામાંને હાર ગળામાં છે એ
વાત ભૂલી જઈને તે ખવાય છે એમ માની, તે હાર શોધવા માણસ ફાંફાં મારે અને દુઃખી થાય તેમ મોક્ષ સ્વતસિદ્ધ છે, છતાં તે વાત સમજાતી નથી અને મોક્ષ મેળવવા અનેક પ્રકારનાં આડાંઅવળાં ફાંફાં મારે છે. જ્યારે કેઈના કહેવાથી ગળા તરફ દષ્ટ જાય છે (અરીસા વગેરે સાધન દ્વારા) ત્યારે નિત્યપ્રાપ્ત હાર મળે એમ કહેવાય છે અને એ હાર મેળવવાને બીજો કોઈ ઉપાય નથી; તેવી
For Private and Personal Use Only