________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૩ ]
એના ચાર ભેદ છેઃ ફૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ; અથવા પ્રમાતા ચેતન, પ્રમાણુ ચેતન,
પ્રમેય ચેતન અને પ્રમાં ચેતન. ચિત્તઃ ચિંતન કરનારી અંતઃકરણની વૃત્તિ. ચિદાભાસઃ બુદ્ધિમાં ચેતનને આભાસ; ચેતનના
ધર્મથી રહિત હાઈને ચેતન જેવું ભાસે તે;
જીવ, પ્રમાતા, અહંકાર વગેરે તેનાં નામ છે. ચોદનાઃ ચાદના-વિધિ, ક્રિયાપ્રવર્તક વચન, પ્રવ
તંક, આદેશ. ચૌદ ભુવનઃ બ્રહ્માંડ, જેમાં ભૂર્લોક, ભુવર્લોક,
સ્વર્લોક, જનક, મહર્લોક, તપલોક અને બ્રહ્મલોક આને કેટલાક સત્યક પણ કહે છે, એ ઉપરનાં સાત ભુવન છે; અને અતલ, વિતલ સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ આ સાતેય પાતાલ તરીકે ઓળખાય છે, આ સાત નીચેનાં ભુવન છે. બધાં મળી ચૌદ ભુવન ,
થાય છે. જગત : નામરૂપાત્મક માયાનો અનિર્વચનીય પ્રવાહ,
પ્રપંચ. જરાયુજ : ચાર પ્રકારનાં પ્રાણી છે. તેમાં જે
ઓરથી વીંટાયેલ અવસ્થામાં ઉત્પન્ન થાય છે
For Private and Personal Use Only